વિદેશી મહેમાનોને લાગ્યો બાપા સીતારામની ભક્તિનો રંગ, પ્રસાદ લઈને બોલ્યા કે… – અહી ક્લિક કરી જુઓ વિડીયો

મિત્રો તમે સોશિયલ મીડિયા પર બાપાસીતારામના જીવનની ઘણી બધી વાતો સાંભળી જ હશે. જ્યારે આપણે બગદાણા ધામ જઈએ ત્યારે આપણને એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. બગદાણા ધામમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે.