પિતાએ પોતાની લાડલી દીકરી ને કહ્યું કે બેટા તુ શાળાએ ના જતી નહીંતર ઘર સૂનું થઈ જાશે પછી દીકરીએ કર્યું એવું કે બધા ની આંખમાં આસુ આવી ગયા…

Published on: 11:07 am, Fri, 3 December 21

કેટલીક વાર માતા-પિતા દ્વારા પ્રેમથી થયેલી નાની નાની વાતો એટલી ખરાબ થઈ જાય છે કે બાળકો તેમના જીવનને છોડી દેવાનો પણ નિર્ણય લઇ લેતા હોય છે. બિહારમાં આવી જ હર્દય હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે.એક પિતાએ તેની લાડલી દીકરીને પ્રેમ ભરી અપીલ કરતા કહ્યું કે

આજે શાળાએ ન જા નહિતર ઘર સૂનું થઈ જશે પરંતુ છોકરીને આ વાત એટલી લાગી આવી કે તેને પોતાનો જીવ આપી દીધો.બુધવારે બપોરે શાળાના શિક્ષક સુમન ચૌધરી ની બાર વર્ષની પુત્રી રાધા રાનીએ પોતાનો જીવ આપી દીધો. જણાવી દઈએ કે સુમન ચૌધરી ની પત્ની ખરીદી માટે ભાગલપુર જઈ રહી હતી.

આ દરમિયાન તેની પુત્રી રાધા રાણી ને કહ્યું કે તુ શાળાએ જજે હું ભાગલપુર બજારમાં જાઉં છું. માતા ની વાત સાંભળી ને દીકરી શાળાએ જવાની તૈયારી કરવા લાગી. આ દરમિયાન બાળકીના પિતા આવ્યા અને કહ્યું કે આજે શાળાએ ન જતી નહિતર ઘર સૂનું થઈ જશે.

પિતાની આ વાત દીકરીને લાગી આવી અને તેને પોતાનો જીવ આપી દીધો.આ દરમિયાન જ્યારે સુમન ચૌધરી ના પાડોશીઓ કોઈ કામ માટે તેમના ઘરે પહોંચ્યા તો તેમની દીકરી ને જોતા તેઓ ચોંકી ગયા. જ્યારે તેમને તેના પિતાને માહિતી આપી તો તે શાળાએથી ઘરે દોડી ગયા પછી પડોશીઓની મદદથી બાળકીને ફંદામાં થી નીચે ઉતારી. પોલીસને જાણ કરવામાં આવી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાએ પોતાની લાડલી દીકરી ને કહ્યું કે બેટા તુ શાળાએ ના જતી નહીંતર ઘર સૂનું થઈ જાશે પછી દીકરીએ કર્યું એવું કે બધા ની આંખમાં આસુ આવી ગયા…"

Leave a comment

Your email address will not be published.


*