કોરોના થી મૃત્યુ પામનાર પરિવારને નહીં મળે કોઈ વળતર, લાચાર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં દુ:ખડા ગયા.

Published on: 12:31 pm, Sun, 20 June 21

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જેના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી પર કેન્દ્ર સરકાર તરફથી એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે કોરોના થી મરનાર લોકોના પરિવારને ચાર લાખ રૂપિયાનું વળતર ન આપી શકાય.

તેમને કહ્યું કે આ નિયમ કોઈ કુદરતી આફત જેમ કે ભૂકંપ, પૂર વગેરે જેવી વખત પર આ નિયમ લાગુ પડે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દરેક વ્યક્તિના મોત પર રાજ્યો રૂપિયા આપી શકે તેટલું સમર્થ નથી.

તે માટે સુપ્રીમ કોર્ટ કોરોનાથી થનાર મોજ પર વળતર અરજી દાખલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટ ને એક સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે.

તે સોગંદનામા કહેવામાં આવ્યું છે કે કોરોનાની મહામારી માં મૃત્યુ થયા છે. તેમને પ્રકૃતિક આફત હેઠળ વળતર ન આપી શકાય.

આ ઉપરાંત સરકારે કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પહેલેથી જ કોરોનાની મહામારી સ્વાસ્થ્યમાં ખૂબ જ ખર્ચો કરી ચૂકી છે એટલે રાજ્ય સરકાર આ લોકોને આ સહાય આપી શકે તેટલી સમર્થ નથી.

જો કોરોના થી મૃત્યુ પામનાર લોકોની ચાર લાખ રૂપિયાનું વળતર આપવાનું શરૂ કરી દીધું તો સરકાર પાસે કોરોના ની વિરુદ્ધ લડવા માટે કોઈપણ પ્રકારની રકમ નહીં વધે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના થી મૃત્યુ પામનાર પરિવારને નહીં મળે કોઈ વળતર, લાચાર મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં દુ:ખડા ગયા."

Leave a comment

Your email address will not be published.


*