આ યુવકને ગંભીર બિમારી થતા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયું, ત્યારે યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થયું એવું કે…

Published on: 7:17 pm, Thu, 23 June 22

માં મોગલ નો મહિમા અપરંપાર છે. માં મોગલના નામ લેવા માત્રથી ભક્તના જીવનમાં આવેલા બધા દુઃખ દૂર થાય છે. કહેવાય છે કે માં મોગલ તો અઢારે વરણની માતા છે.તેમના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. અને માં મોગલના ભક્તો પણ માં મોગલ ના દર્શન કરીને હસતા મોઢે ઘરે પરત ફરે છે. માં મોગલ ને આજ દિન સુધી લાખો માઇભક્તોને પરચા પણ બતાવ્યા છે.

કહેવાય છે કે જ્યારે પણ ભક્તોના જીવનમાં દુખ આવ્યું છે ત્યારે તેમણે અચૂક માં મોગલ ને યાદ કર્યા છે.માં મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે એવામાં આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં માં મોગલ પર રાખેલ વિશ્વાસ ફળ્યો છે. જો માં મોગલ ને શ્રદ્ધાથી માનવામાં આવે તો માં મોગલ તેના ભક્તોના જીવનમાં ક્યારેય દુઃખ આવવા દેતી નથી.

એવામાં આજે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવેલ માં મોગલ ધામ એ આવી પહોંચ્યો છે. કબરાઉ ધામ મોગલ ધામના મંદિરે આજે મણીધર બાપુ પણ ત્યાં બિરાજમાન છે, ત્યારે એ યુવકે પોતાની માનતા પૂરી કરવા માટે એ મંદિરે આવ્યો ત્યારે બાપૂનાં આશીર્વાદ લીધા. એવામાં બાપુએ તેને કહ્યું કે બેટા આ તે શેની માનતા માની હતી ત્યારે એ યુવકે કહ્યું કે તે એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો હતો.

ઘણી જગ્યાએ સારવાર કરાવી છતાંય કોઇ ઉકેલ ન આવ્યો અને અંતે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો અને માં મોગલની માનતા માની હતી. આ યુવક એક ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો હતો. એવામાં વાત કરીશું તો જ્યારે તેના પરિવારને એ બીમારીની જાણ થઈ હતી ત્યારે ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો અને યુવકે દવા લેવાની સાથે સાથે માં મોગલ ને માનતા માની હતી.

અત્યારે કહેવાય છે ને કે માં મોગલ પર સાચો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ અચૂક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ ની કૃપાથી આ યુવકને ગંભીર બીમારી પલભરમાં બદલાઈ ગઈ અને બિલકુલ મટી ગઈ, ત્યારે આ કોઈ ચમત્કાર ન કહેવાય નહીં માં મોગલ પર વિશ્વાસ રાખ્યો તેં આ યુવકને ફળ્યો છે.

મણીધર બાપૂએ એવા આશિર્વાદ આપતા કહ્યું કે બેટા તારી માનતા માં મોગલ 100 ગણી સ્વીકારી છે અને માં મોગલ પર શ્રદ્ધા રાખી હતી. તેથી જ માં મોગલ તારું કામ કર્યું અને ક્યારેય અંધ શ્રદ્ધા રાખવી ન જોઈએ. માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ કહેવાય છે કે જ્યાંથી દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલની શરૂઆત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "આ યુવકને ગંભીર બિમારી થતા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયું, ત્યારે યુવકે માં મોગલની માનતા રાખી અને પછી થયું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*