અંબાણી પરિવાર બન્યો રામમ્ય..! આખો અંબાણી પરિવાર પહોંચ્યો અયોધ્યા રામ મંદિરે,જુઓ તસવીરો…

મિત્રો તમને બધાને ખબર જ હશે કે રામ મંદિર અયોધ્યા ખાતે ખૂબ જ મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે જેમાં આપણા દેશના દિગજ ક્રિકેટરો થી લઈને બીઝનેસમેન તથા નામચીન લોકો હાજર થયા હતા. કહેવામાં દરેક લોકોએ આ પાવન અવસર પર હાજરી આપી

ત્યારે નો અંતિમ લોકોની વાત થાય અને અંબાણી પરિવારની ચર્ચા ન થાય તો કેવી રીતે ચાલે.અંબાણી પરિવાર પણ હાલ અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગૌરવની ક્ષણોમાં ભાગ લેવા માટે અયોધ્યા પહોંચ્યા હતા અને ત્યાં મુકેશભાઈ અંબાણી અને તેમના પત્ની નીતાબેન અંબાણી તથા પુત્ર આકાશ અને અનંત અને શ્લોક મેતા તેમજ ઈશા અંબાણી

પણ અયોધ્યા રામ મંદિર ખાતે પહોંચ્યા હતા જેની તસવીરો તથા વિડીયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થઈ રહ્યા છે.દેશના જાણીતા બિઝનેસમેનની સૂચિમાં આવતા રતન ટાટા ઉપરાંત મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણી પોતાના પરિવાર જોડે અયોધ્યા રામ મંદિર પહોંચ્યા હતા

અને ભગવાન શ્રીરામના આપ પર્વ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી ત્યારે ઈશા અંબાણીએ જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે પવિત્ર દિવસોમાંથી એક છે અને અમે તો બહુ જ ખુશ છીએ. મિત્રો અયોધ્યા ખાતે બોલીવુડના મોટા કલાકારો જેવા કે અમિતાભ બચ્ચન વિકી કૌશલ અભિષેક બચ્ચન અને અનેક કલાકારો આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*