રાજ્યમાં નાઈટ કરફ્યુ ને લઈને આવ્યા મોટા સમાચાર,31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું રાત્રી કરફ્યુ

Published on: 3:48 pm, Sat, 2 January 21

હિમાચલ પ્રદેશ સરકારે કોરોના ના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને સરકારી કાર્યાલયો માટે શરૂ કરવામાં આવેલ ફાઇડે વી કલ્ચપ ને 2 જાન્યુઆરી બાદ ખતમ કર્યું છે. પર્સનલ ડિપાર્ટમેન્ટના મુખ્ય સચિવ તરફથી આ મામલે આદેશ બહાર પાડવામાં આવ્યો છે. રાજ્યના ચાર જિલ્લા સીમલા, કાંગડા, મંડી અને કુલ્લુ માં ચાલી રહેલ નાઈટ કરફ્યુ ને 31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું છે. માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં હજુ પણ બસમાં 50 ટકા લોકો ને સવારી કરાવવામાં આવશે.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે પણ આ મામલે આદેશ બહાર પાડ્યા છે.સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની માર્ગદર્શિકા અનુસાર કોઈપણ જાહેર અથવા ઘરેલું કાર્યક્રમમાં વધુમાં વધુ 50 લોકોને ભેગા થવાની મંજૂરી હશે અને આયોજનના સમયે ડિસ્પોઝેબલ પ્લેટ અને કટલેરી નો ઉપયોગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઉપરાંત કાર્યક્રમના આયોજન પહેલા જીલ્લા પ્રશાસનની મંજૂરી લેવી ફરજીયાત રહેશે. પર્સનલ વિભાગ તરફથી બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર બે જાન્યુઆરીથી ક્લાસ વન થી લઈને ક્લાસ ફોર સુધીના.

અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ, ડેલી વેજર, પાર્ટ ટાઈમ અને આઉટ સોર્સ પર કામ કરનારા કર્મચારીઓનો વર્કફ્રોમ હોમ કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યમાં નાઈટ કરફ્યુ ને લઈને આવ્યા મોટા સમાચાર,31 જાન્યુઆરી સુધી વધારવામાં આવ્યું રાત્રી કરફ્યુ"

Leave a comment

Your email address will not be published.


*