દિવાળી પહેલા ખેડૂતો માટે આવ્યા સૌથી સારા સમાચાર,આ ભેટ આપવાની તૈયારીમાં છે કેન્દ્રની મોદી સરકાર

Published on: 4:43 pm, Sat, 23 October 21

તહેવારોની સિઝનમાં ખેડૂતોને સારા સમાચાર મળવાના છે. દિવાળી પહેલા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ની રકમ બમણી કરી શકે છે.જો આ દરખાસ્ત સંમત થાય તો ખેડૂતોને વાર્ષિક 6000 ને બદલે 12000 રૂપિયા મળશે.

જો કિસાન યોજના ની રકમ બમણી કરવામાં આવે તો ખેડૂતો નો હપ્તો 2000 રૂપિયાથી વધીને 4000 રૂપિયા થઈ જશે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બીહારના કૃષિ પ્રધાન અમરેન્દ્ર પ્રતાપ સિંહ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને નાણાં પ્રધાન નિર્મલા સીતારામને મળ્યા હતા

અને ત્યાર બાદ મીડિયાને કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિ ની રકમ બમણી કરવામાં આવશે.ત્યારથી પીએમ કિસાન ની રકમ બમણી કરવાની અટકળો વધી રહી છે કે સરકારે તેના માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બધાની નજર લાંબા સમયથી રામમંદિરમાં પર ટકેલી છે. ભગવાન રામના ભકતો ઈચ્છા છે કે અયોધ્યામાં વહેલી તકે રામ મંદિર બનાવવામાં આવે જેથી તેઓ દર્શન કરી શકે. રામ મંદિર ટ્રસ્ટના ચેરમેન નુપેન્દ્ર મિશ્રા સમગ્ર બાંધકામ પર નજર રાખી રહ્યા છે.તેમને રામ મંદિરના નિર્માણ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે રામ ભકતો વહેલી તકે મંદિરના દર્શન કરી શકશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દિવાળી પહેલા ખેડૂતો માટે આવ્યા સૌથી સારા સમાચાર,આ ભેટ આપવાની તૈયારીમાં છે કેન્દ્રની મોદી સરકાર"

Leave a comment

Your email address will not be published.


*