ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે અચાનક જ એવી દર્દનાક ઘટના બની કે… દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…

Published on: 5:41 pm, Mon, 13 November 23

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ખેતરમાં કામ કરતા એક ખેડૂત સાથે એવી દર્દનાક ઘટના બની કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. ખેડૂતના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે એક ઝેરીલા સામે તેમને ડંખ માર્યો હતો. ત્યારબાદ ખેડૂતની તબિયત બગડી ગઈ હતી અને તેમનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા ખેડૂતના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ દુઃખદ ઘટના ફિરોઝાબાદ માંથી સામે આવી રહી છે.વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા ખેડૂત નું નામ સુભાષભાઈ હતું અને તેમની ઉંમર 48 વર્ષની હતી.

સુભાષભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝેરીલો સાપ તેમને ડંખ મારીને જતો રહ્યો હતો. ત્યારબાદ તેઓ ત્યાં જ બેભાન થઈને ઢળી પડ્યા હતા. પછી તો પરિવારના સભ્યોએ સુભાષભાઈ ને ખેતરમાં બેભાન હાલતમાં પડેલા જોયા હતા.

પરિવારના સભ્યો સુભાષભાઈને સારવાર માટે લઈ જાય તે પહેલાં તો તેમનું મોત થઈ ગયું હતું.દિવાળીના દિવસોમાં ખેડૂતનું મોત થતા જ તેમના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દુઃખદ ઘટના બનતા જ પરિવારની દિવાળીની ખુશીમાં માતમ છવાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં કામ કરતા ખેડૂતો સાથે અચાનક જ એવી દર્દનાક ઘટના બની કે… દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ…"

Leave a comment

Your email address will not be published.


*