રામમંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂપિયામાં આટલા હજાર ચેક થયા બાઉન્સ, જાણો કારણ.

Published on: 12:17 pm, Fri, 16 April 21

રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દાન રૂપે એકત્રિત કરાયેલા ભાવ 22 કરોડ રૂપિયાના મૂલ્યના લગભગ 15 હજાર બેંક ચેક બાઉન્સ થયા છે. હિન્દી નિર્માણ માટે કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા ન્યાસ શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રની એક ઓડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

કે ચેક ખાતામાં રકમ ઓછી થવાના કારણે કે પછી ટેકનિકલ ખામીના કારણે ચેક બાઉન્સ થઇ રહ્યા છે. ન્યાસ ના સભ્ય અનિલ મિશ્રાએ કહ્યું કે ટેકનીકલ ખામીનો ઉકેલ માટે બેન્ક કામ કરી રહી છે અને તે લોકો ફરીથી દાન કરવા માટે કહી રહા છે.

આ ચેક માંથી લગભગ 2000 અયોધ્યામાથી સંગ્રહિત કરવામાં આવ્યા હતા. VHP દ્વારા 15 જાન્યુઆરી થી 17 ફેબ્રુઆરી સુધી ફંડ એકત્રિત કરવા માટે.

રાષ્ટ્રવ્યાપી અભિયાન દરમિયાન આ ચેક સંગ્રહિત કરવામાં આવ્યા હતા, આ અભિયાન દરમિયાન લગભગ પાંચ હજાર કરોડની રકમ એકત્રિત કરવામાં આવી હતી.

જો કે ન્યાસ દ્વારા હાલ એકત્રિત રકમ અંગેનો છેલ્લો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

કે દર મહિને રામ મંદિર નિર્માણ માટે 1 રૂપિયાનું દાન મળ્યું હતું. ટ્રસ્ટ ના મહા સચિવ ચંપત અનુમાન લગાવતા દાવો કર્યો હતો કે ટ્રસ્ટ ને દાન થયેલી રકમ 3500 કરોડ ની આસપાસ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રામમંદિર માટે દાનમાં મળેલા 22 કરોડ રૂપિયામાં આટલા હજાર ચેક થયા બાઉન્સ, જાણો કારણ."

Leave a comment

Your email address will not be published.


*