શનિવાર અને મંગળવારે વાળ કપાવા જોઈએ કે નહિ?? જાણો શું કહ્યું મોરારી બાપુએ

દરેક વ્યક્તિના મનમાં શંકા હોય છે કે, મંગળવાર અને શનિવારે વાળ કપાવવા જોઈએ કે નહીં. એવી ઘણી બાબતો છે જે લોકો માને છે અને અનુસરે છે. કારણ કે, દરેક વ્યક્તિની પોતાની શ્રદ્ધા પ્રમાણે માન્યતાઓ હોય છે. જો તેઓ આ માન્યતા પાછળનું કારણ જાણતા ન હોય તો પણ, તેઓ ફક્ત તેમની શ્રદ્ધા ખાતર આ માન્યતા ધરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર મોરારી બાપુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમને તમારા સવાલનો જવાબ પણ મળી જશે.