Baba Venga: બાબા વેંગાનું અસલી નામ વાંગેલિયા પાંડેવા ગુશતરોવા હતું, તેઓ બલ્ગારીયા ના રહેનાર એક મહિલા ફકીર હતા. બાર વર્ષની ઉંમરમાં જ તેમની બંને આંખોની રોશની જતી રહી હતી. તેમનો જન્મ બુલ્ગારીયામાં 1911 માં થયો જે એક ફકીર હતા. તેમણે ફક્ત 12 વર્ષની ઉંમરમાં આંખોની રોશની ખોઈ દીધી હતી, 11 ઓગસ્ટ 1996 એ 86 વર્ષની ઉંમરમાં બાબા વેંગા એ દુનિયામાંથી વિદાય લીધી. તેમની ભવિષ્યવાણી ને વૈદિક જ્યોતિષથી કોઈ સંબંધ નથી, પરંતુ અત્યાર સુધી તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે.
તમને જણાવી દઈએ કે તે વર્ષ 5079 સુધી માટે ભવિષ્યવાણી કરી ચૂકી છે. તેમના ઉપરાંત એ પણ કહેવામાં આવે છે કે બાબા એ આંતકવાદી હુમલા, ફુકુશીમા પરમાણુ આપદા અને આઈ. એસ. આઈ. એસ ના ઉદય સહિત ઘણી ઘટનાઓની ભવિષ્યવાણી કરી હતી. તેમની મોટી ભવિષ્યવાણીઓમાં એક સાચી થઈ ગઈ છે, બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023 માં વિનાશકારી વાવાઝોડું આવશે. આ સમયે સૂર્યથી નીકળનાર ઊર્જાનો વિસ્ફોટ થી નીકળતા ખતરનાક રેડિયેશન પૃથ્વી પર પડશે જે અરબો પરમાણુ બોમ્બ જેટલું વિનાશકારી હોઈ શકે છે.
વૈજ્ઞાનિકો અનુસાર સૂર્ય લગભગ એક દશક સુધી ચાલતી સાપેક્ષ શાંતિના સમયથી ઉભરી રહ્યો હોઈ શકે છે અને તેનાથી પૃથ્વી પર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. સૂર્યના સક્રિય કિરણ નીકળતી સૂર્ય જ્વાળાઓ વિદ્યુત ચુંબકીય ઉર્જા ની વૃદ્ધિ ને છેડે છે. જે પાવર ગ્રીડ અને જીપીએસ સિગ્નલ સહિત વિવિધ પ્રણાલીઓને અવરોધે છે. સોલર મેક્સીકમ ના રૂપમાં જતા આ એપિસોડ લગભગ દર ૧૧ વર્ષમાં થાય છે અને અતિતમાં કોઈ મહત્વ પૂર્ણ ચિંતા નથી રહેતી.
2023 માં એક શોર્ય વાવાઝોડું પૃથ્વી થી અથડાય છે તો તે મોટા પાયે વીજળી કપાસનું કારણ બની શકે છે. જેનાથી આપણી સંચાર અને પરિવહન વ્યવસ્થા બગડી શકે છે, ડોક્ટર એરિકા પામેલીયા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓના આધાર પર સૂર્યના ભૂમધ્ય રેખાની પાસે એક ચુંબકીય તંતુ છે. જે ભારે પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓથી હલન ચલન કરી રહ્યો છે, એનો મતલબ છે કે આ જલ્દી જ ફૂટી શકે છે અને સૌર તુફાનની એક લહેર આપણા ગ્રહની તરફ મોકલવામાં આવી શકે છે.
આવી શક્તિશાળી સ્ટ્રીમરસની ઉપસ્થિતિ વધી છે, સૌર ગતિવિધિના સંકેત છે, જેનાથી ભવિષ્યવાણી સૌરચક્ર માટે ઘણા પૂર્વાનુમાનકર્તા દ્વારા નથી કરવામાં આવી. જો આ સ્ટ્રીમર નીકળી જાય છે તો તે ભાર માત્ર માં વિકિરણ અને ચુંબકીય ઉર્જા છોડશે જે શોર્ટવેવ રેડિયો સંચારને અડચણ કરશે. પૃથ્વી પર એક તરફ ખતરનાક સૌર્ય તુફાનનું કારણ બને છે, જોકે આ અનિશ્ચિત છે કે આ પૃથ્વીની દ્રષ્ટિમાં વિસ્ફોટ થશે કે નહીં.
બાબાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ 2023 માં પૃથ્વી પર એલિયન્સ નો હુમલો થઈ શકે છે. જેના કારણે ચારે બાજુ અંધારું થઈ જશે અને લાખો લોકોના મોત થઈ શકે છે. વર્ષ 2023 ને લઈને કરવામાં આવેલી બાબાની ભવિષ્યવાણી અનુસાર વ્યક્તિના બાળકો લેબમાં પેદા થશે. તેમની ભવિષ્યવાણી અનુસાર 2023 માં કોઈ મોટો દેશ વ્યક્તિ પર બાયો વેપનનું પરીક્ષ કરી શકે છે જેનાથી હજારો લોકોના મોત થઈ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો