રૂપાણી સરકાર 36 શહેરોમાં કરફ્યુ ને લઈને લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય, શું મળશે છૂટછાટો.

Published on: 5:29 pm, Tue, 1 June 21

ગુજરાતમાં કોરોના ના કેસો થોડાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં એક સાથે 36 શહેરોમાં કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે કરફ્યૂમાં વધુ રાહત આપવા માટે સરકારે આજે કોર કમિટી ની મળનારી બેઠકમાં નિર્ણય લે તેવી સંભાવના છે.

રાત્રે સમયે માં ફેરફાર થઈ શકે છે. હાલમાં કર્ફ્યુનો સમય 9 થી 6 સુધીનો છે. જેમાં ફેરફાર થઈને ને રાત્રિ કરફ્યુ નો સમય 10 વાગ્યાનો થઈ શકે છે. હોટલના ઉદ્યોગપતિએ 10:00 સુધી છૂટછાટ આપવાની માંગણી કરી હતી. હોટલો અને રેસ્ટોરન્ટ ડીલેવરી ની સુવિધા માટે છૂટ આપી છે.

હોટલ ઉદ્યોગપતિઓએ માંગ કરી કે 50 ટકા લિમિટ સાથે તેમને છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં લાગૂ કરવામાં આવેલ રાત્રી નો સમય બદલવા કરવામાં આવે છે.

આવતીકાલ થી રાત્રે 8 મહાનગર માં રાત્રે ઘર થી રાત્રે 8 ના બદલે રાત્રીના 09:00 થી ચાલુ થઈ અને 06:00 સુધી યથાવત રહી છે. જે અંગેનો નિર્ણય ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં દેવાએ તેની જાહેરાત ખુદ સીએમ વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી હતી.

કોરોના નો કેસ ઘટતા જનતાના હિત માટે અને વેપાર ધંધામાં સરળતા રહે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠ વાગ્યાના સમયના બદલે રાત્રી કર્ફ્યુ નોસમય નવ વાગ્યાનો કરી નાખ્યો હતો. હવે આગળ કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રૂપાણી સરકાર 36 શહેરોમાં કરફ્યુ ને લઈને લઈ શકે છે મહત્વપૂર્ણ નિર્ણય, શું મળશે છૂટછાટો."

Leave a comment

Your email address will not be published.


*