“રિવાબા જાડેજા”એ પતિ રવિન્દ્ર જાડેજા માટે લખી શાયરી, કપલ પોઝ આપ્યા અને કહ્યું…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબા જાડેજા ને સંસ્કારી કપલ તરીકે ઓળખવામાં આવે છે રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ક્ષેત્રે તો રિવાબા જાડેજા રાજકારણ ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિય બની ગયા છે પરંતુ આજે પણ આ કપલમાં સંસ્કાર અને સંસ્કૃતિના ખૂબ જ નજીકથી દર્શન થતા જોવા મળે છે આ કારણથી આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા ના ધર્મ પત્ની રીવાબા જાડેજા અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતા હોય છે જેમાં ઘણીવાર દેશ સેવાના કાર્યો અંગે તો ઘણીવાર પોતાના પતિ રવિન્દ્ર જાડેજા સાથેની સુંદર તસવીરો શેર કરતા રહે છે.