કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતના નિવેદનથી મચ્યો હડકંપ, જાણો શું આપ્યું નિવેદન.

Published on: 12:31 pm, Fri, 16 July 21

દેશના ખેડૂત આંદોલનને લઈને ભારતીય ખેડૂત યુનિયનના રાકેશ ટિકૈત નું મોટું નિવેદન સામે આવ્યું છે. આ ઉપરાંત રામપુરમાં રાકેશ ટિકૈતે કહ્યું છે કે ખેડૂતો પાછા નહીં ફરે, તે ત્યાં જ રહેશે. સરકારને ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈએ.

આ ઉપરાંત તેમને કહ્યું કે અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આ ઉપરાંત આગળનો જે પણ નિર્ણય હશે તે નિર્ણય અમે તમે લઈશું. આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર પાસે બે મહિના નો ટાઈમ છે.

અને સરકાર પણ પોતાનો નિર્ણય કરી લ્યો ખેડૂત પણ નિર્ણય કરી લેશે. રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતોના હાલચાલ પૂછવા માટે આવ્યા છે. દેશમાં વરસાદ નથી પડી રહ્યો.

અમે ડીઝલ ને લઈને આંદોલન કરી રહ્યા છીએ તો સરકાર અમને કહી રહી છે કે મોંઘવારીથી તમારે શું મતલબ છે? ખેડૂતો ડીઝલ ખરીદી રહ્યા છે તો અમે જોઈએ છીએ કે સરકાર સબસિડી આપે છે કે નહીં.

ખેડૂતો પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહી છે. આ ઉપરાંત શેરડી ની ખરીદી થઇ રહી નથી. તરાઈ વાળી બેલ્ટને નુકસાન થઈ રહ્યું છે. ભારત એ છે કે દેશના ખેડૂતોને દિવસેને દિવસે નુકસાન થઈ રહ્યું છે.

આ ઉપરાંત રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર જે કાયદો લાવી રહી તેનાથી ખેડૂતોને નુકસાન વધી શકે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે સરકાર કૃષિ કાયદો પરત લે અને ખેડૂતો સાથે બેસીને વાતચીત કરે. નહીં તો ખેડૂત આંદોલન ચાલુ જ રહેશે.

અમે શાંતિપૂર્ણ રીતે રહ્યા છીએ તે માટે સરકાર અમારું નથી સાંભળી રહી. જો અમે ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો સરકારને સાંભળવું પડશે. જે અમે કરવા નથી માંગતા અમે શાંતિના પૂજાર છીએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "કૃષિ આંદોલનને લઈને રાકેશ ટિકૈતના નિવેદનથી મચ્યો હડકંપ, જાણો શું આપ્યું નિવેદન."

Leave a comment

Your email address will not be published.


*