“રાજભા ગઢવી” ગાંડી ગીરમાં પ્રકૃતિ વચ્ચે કરાવ્યું ફોટોશૂટ, કેપ્શનમાં લખ્યું એવું કે…

ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલા રહે છે તથા તેઓ સાહિત્ય ક્ષેત્રે સમગ્ર દેશ દુનિયામાં આટલા સફળ થયા હોવા છતાં પણ પોતાના સંસ્કારો સંસ્કૃતિ સભ્યતા ધર્મ અને વતનને ક્યારેય ભૂલ્યા નથી તેઓ અવારનવાર અનેક તસવીરોના દિલ જીતે છે. સંગીત ક્ષેત્રમાં આટલી સફળતાની ઊંચાઈએ પહોંચ્યા હોવા છતાં પણ રાજભા ગઢવી હંમેશા પોતાના વતન ગીર સાથે જોડાયેલા રહે છે તથા અનેક વાર તેમની મુલાકાત લેતા હોય છે અને ફરીવાર તેમના બાળપણની યાદોને તાજા કરે છે.