રાહુલ ગાંધીએ વેક્સિનેશન ને લઈને મોદી સરકારની કરી પ્રશંસા, આ ઉપરાંત સલાહ આપી.

Published on: 2:36 pm, Tue, 22 June 21

દેશમાં કોરોનાની મહામારી માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા રસીકરણ અભિયાન ઝડપી બને એ માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. તેવામાં રાહુલ ગાંધીએ કોરોના રસીકરણ મુદ્દે એક શ્વેત પત્ર લખ્યો. તેમની પત્રમાં લખ્યું હતું કે મોદી સરકારમાં મહામારી ના તમામ મુદ્દા પર નિષ્ફળ થઇ છે.

તેમને કહ્યું કે સરકાર કોરોના ની સામેની જંગ જીતવા અને રસીકરણ માટે ક્યારેય સંવેદનશીલ રહી નથી. ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે હું સરકાર સાથે માંગ કરું છું કે કોરોનાની મહામારી માં કોરોના થી મૃત્યુ પામેલા લોકો માટે રાહત ફંડ વ્યવસ્થા કરે છે.

જેના કારણે જેના પરિવારમાં મુખ્ય વ્યક્તિ કોરોના નો ભોગ બન્યો છે. તેવા લોકોના પરિવારને આર્થિક મદદ મળી રહે. ઉપરાંત તેમને કહ્યું કે કોરોના ની બીજી લહેર માં ઘણા બધા પરિવારે પોતાના પરિવારજનોનો જીવ ગુમાવ્યો છે.

ઉપરાંત તેમને કહ્યું કે કોરોના ની બીજી લહેર બાદ હજુ ઘણી બધી લહેરા આવી શકે છે કારણ કે વાયરસ પરિવર્તિત છે. અને હજી આગળ ઘણા લોકો કોરોના ના કારણે પોતાનો જીવ ગુમાવશે.

જેથી સરકારે નાના વ્યવસાય વાળા, ગરીબ લોકો માટે ફંડ આપી આ વાતનું સમર્થન કરવું જોઈએ. તેથી આ બધા જ પરિવાર માટે સરકારે કોરોના રાહત ફંડ જાહેર કરવું પડે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાહુલ ગાંધીએ વેક્સિનેશન ને લઈને મોદી સરકારની કરી પ્રશંસા, આ ઉપરાંત સલાહ આપી."

Leave a comment

Your email address will not be published.


*