ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી ગયા છે ને આમ આદમી પાર્ટી વરિષ્ઠ નેતાઓને કાર્યકર્તાઓની ભલાઈ માટે પ્રજા સુધી પોતાની વાત પહોંચાડવા માટે રાત દિવસ કામ કરી રહી છે તેઓ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે. છેલ્લા ઘણા મહિનાથી રોડ શો અને વિજય સંકલ્પ યાત્રા ઉપરાંત તિરંગા યાત્રા અને પરિવર્તન યાત્રા અને ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પિઅન, જનસભા અને પદયાત્રા
જેવા વિવિધ કાર્યક્રમો પાર્ટી દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમ કે અરવિંદ કેજરીવાલ ગેરંટી ની માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવી રહી છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અત્યારે ગુજરાતના પ્રવાસે છે અને ભગવત માન ભાવનગરના તળાજા અને મહુવા ખાતે આયોજિત રોડ શોમાં ભાગ લીધો હતો અને આ રોડ શોમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment on "પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ આજે ભાવનગરના તળાજા અને મહુવામાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો."