પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે ગુજરાત પ્રવાસે આવશે, ખૂબ જ ખાસ છે આ મુલાકાત જાણો શા માટે?

Published on: 6:06 pm, Fri, 2 July 21

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે રથયાત્રા નિકળશે કે નહીં તે મુદ્દે ખૂબ જ વિચારણા ચાલી રહી છે તેવામાં રથયાત્રાના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે એટલે કે 12 તારીખે ગુજરાતમાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે.

આ ઉપરાંત તંત્રને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રવાસને લઇને સૂચનાઓ આપી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સાયન્સ સીટી ની મુલાકાત લે છે.

અમદાવાદ સાયન્સ સિટીમાં તૈયાર કરવામાં આવેલ એક્વેરિયમનું મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસમાં ગાંધીનગરમાં રેલવે સ્ટેશન પર તૈયાર કરેલી હોટલ પર ખુલ્લી મુકવામાં આવશે.

અમદાવાદમાં બનાવવામાં આવેલ એક્વેરિયમમાં દેશ-વિદેશની માછલીઓ જોવા મળશે. જેમાં એકીવીરિયમમાં સ્કુબા ડ્રાઇવિંગ મજા પણ માણી શકો છો.

મુખ્યમંત્રી વિજય રૂપાણી ના જણાવ્યા મુજબ 250 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ એક્વેરિયમ પણ તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ એક્વેરિયમમાં દુનિયામાં અલગ-અલગ શહેરોમાંથી વિવિધ જાતિઓની માછલીઓ લાવવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના 84 કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના ના કારણે રાજ્યમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 300 દર્દીઓ સારા થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દિવસે ગુજરાત પ્રવાસે આવશે, ખૂબ જ ખાસ છે આ મુલાકાત જાણો શા માટે?"

Leave a comment

Your email address will not be published.


*