રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવાની ચોખ્ખી ના પાડી દીધી પ્રેમાનંદ મહારાજે,જાણો તેમને શું કહ્યું…જુઓ વીડિયો

મિત્રો ગઈકાલે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સમગ્ર ભારત પરના તમામ હિન્દુઓએ ભગવાન શ્રીરામનું જોરદાર સ્વાગત કર્યું છે. અયોધ્યા ખાતે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વીઆઈપી લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જેમાં દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગૌતમ અદાણી ઉપરાંત રતનજી ટાટા સહિત અનેક સેલિબ્રિટીઓ અનેક ક્રિકેટરો અને અનેક મોટા માથાઓ સામેલ થયા હતા.હંમેશા પોતાના હૃદયમાં રાધે રાધે નામનું રતન કરનારા પ્રેમાનંદ બાબાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશો કે નહીં

ત્યારે બાબાએ હસતા હસતા કહી દીધું હતું કે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રી રામ જ્યારે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે મારા દુર્ભાગ્ય છે કે હું કિડનીના રોગથી પીડિત છું એટલે નથી જઈ શકું તેમ. કહ્યું કે ભગવાન શ્રીરામને દિલથી આશીર્વાદ આપીએ છીએ

અને આશીર્વાદ આપવાનું સમર્થ તો તમામ લોકોમાં છે. કહ્યું કે મહારાણીજીના ચરણોમાંથી અમને આશીર્વાદ આપવાની શક્તિ મળી છે અને ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધારવાના છે ત્યારે અમને ખૂબ જ વધારે ખુશી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*