ગુજરાતના આ જિલ્લાની માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં થયો મોટો ઉછાળો…

Published on: 5:25 pm, Thu, 10 December 20

ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે હતી. અને જામનગર જિલ્લામાં ખૂબ જ સારા વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ખૂબ જ સારું થયું છે. તેના કારણે ખેડૂતોને મગફળીના ખૂબ જ સારા ભાવ મળ્યા છે. અને જામનગરની માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ સારો મળતા બારના જિલ્લાના ખેડૂતો પણ મગફળી વેચવા આવ્યા હતા.ગુજરાતમાં જામનગરની માર્કેટ યાર્ડમાં 34 હજાર ગુણીની આવક આવતા.

જામનગરની માર્કેટ યાર્ડના સંચાલકે મગફળીના ગુણોની આવકની બ્રેક માર્યો હતો. કાલે જામનગરની માર્કેટયાર્ડ 300 જેટલા વાહનો આવ્યા હતા.જામનગરની આ માર્કેટ યાર્ડ ની આવકને ધ્યાનમાં રાખીને માર્કેટયાર્ડમાં નવી જાહેરાત નહીં થાય.ત્યાં સુધી મગફળીની આવક બંધ કરાઈ હતી.

મગફળી ના બજાર નો ભાવ 850 થી 1250 સુધી રહ્યો હતો. અને હરાજીમાં 10000 ગુણ ની મગફળીનું વેચાણ થયું હતું. ટેકાના ભાવ કરતા.

એક મણ મગફળી એ 195 વધુ મળ્યા છે.આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને ખેતરમાં પાક માં ખુબજ નુકશાન થયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના આ જિલ્લાની માર્કેટયાર્ડમાં મગફળીના ભાવમાં થયો મોટો ઉછાળો…"

Leave a comment

Your email address will not be published.


*