2022 ની ચૂંટણી પહેલા પોતાનો પાવર બતાવશે પાટીદારો, ખોડલધામ ખાતે…

Published on: 11:13 am, Wed, 17 November 21

પાટીદારોનું વર્ચસ્વ રાજ્યમાં પહેલાંથી પણ વધારે વધી રહ્યું છે ત્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી એક વખત પાટીદારો એકત્રિત કરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જેના પગલે આગામી જાન્યુઆરી મહિનામાં 2022માં ખોડલધામ ખાતે પાટીદારોનો મહાકુંભ યોજવામાં આવનાર છે.કાગવડ ખોડલધામ લેવા પાટીદારો માટે એક આસ્થાનું કેન્દ્ર મનાય છે.

ત્યાંરે ફરી એક વખત રાજ્યના તમામ પાટીદારોને એક મંચ પર લાવવાની ભવ્યથી ભવ્ય તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે.કાગવડ ખાતે ખોડલધામ ના પ્રાણ પ્રતિષ્ઠા અને પાંચ વર્ષ પૂર્ણ

થવા ની શાનદાર ઉજવણી માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. જેને લઇને આગામી સમય એટલે કે જાન્યુઆરી મહિનામાં પાટીદારોનો મહાકુંભ યોજનાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "2022 ની ચૂંટણી પહેલા પોતાનો પાવર બતાવશે પાટીદારો, ખોડલધામ ખાતે…"

Leave a comment

Your email address will not be published.


*