ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અંત ની સરહદ પર, રાજ્યમાં માત્ર 129 નવા કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા લોકોના મૃત્યુ.

Published on: 11:29 pm, Thu, 24 June 21

ગુજરાતની જનતા માટે સારા સમાચાર રાજ્યમાં કોરોના ની બીજી લહેર ધીમે ધીમે ખૂબ જ ઓછી થઈ રહી છે. રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 129 કેસ નોંધાયા છે.

તો છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે રાજ્યમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. અને કોરોના માંથી રિકવરી મળતા લોકોની સંખ્યા પણ વધી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10042 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈ કાલ કરતા આજે કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આજે રાજ્યમાં કુલ 507 દર્દીઓ સાજા થયા છે અને કોરોના માંથી રિકવરી મળતા લોકોની સંખ્યા 808418 એ પહોંચી છે. આજે રાજ્યમાં 51 લોકો વેન્ટિલેટર ઉપર છે. ઉપરાંત રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 4427 પર પહોંચ્યો.

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 23902371 લોકોનું રસીકરણ થઈ ગયું છે અને આજે રાજ્યમાં 444656 લોકોને રસી મૂકવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ અંત ની સરહદ પર, રાજ્યમાં માત્ર 129 નવા કેસ નોંધાયા અને છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા લોકોના મૃત્યુ."

Leave a comment

Your email address will not be published.


*