શ્રાવણ માસ નિમિત્તે “માયાભાઈ આહીરે” પોતાના ઘર આંગણે શિવપૂજાનું આયોજન કર્યું, જુઓ વિડિયો

સમગ્ર ભારત દેશમાં શ્રાવણ મહિનાનું અનેરૂ મહત્વ રહેલું છે હાલમાં સમગ્ર ભારત દેશના અનેક મંદિરોમાં શ્રાવણ માસ નિમિત્તે અલગ અલગ ઉત્સવોની ઉજવણી જોવા મળે છે જેમાં તમામ લોકો ભગવાન મહાદેવની આરાધના કરી તેમને પ્રસન્ન કરતા હોય છે આ શ્રાવણ મહિનો મહાદેવને ખૂબ જ પ્રિય છે આ કારણથી જ અનેક શિવભક્તો મહાદેવની ધૂન ભક્તિ પ્રાર્થના અને પૂજા નું આયોજન પોતાના ઘર આંગણે અથવા ધાર્મિક મંદિરોમાં કરતા હોય છે. આ મહિના દરમિયાન તમામ ભક્તો શિવ ભક્તિમાં લીન થતા હોય છે.