શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાળંગપુર ધામ કષ્ટભંજન દાદાને કરાયો વિશિષ્ટ શણગાર,કરો દર્શન…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હિન્દુ પરંપરાગત સંસ્કૃતિમાં અને સમગ્ર ભારતમાં પવિત્ર શ્રાવણ માસમાં દેવોના દેવ મહાદેવની વિશિષ્ટ પૂજા આરાધના કરવામાં આવે છે આ સમગ્ર મહિનામાં ભગવાન મહાદેવની પૂજા કરવાનું વિશિષ્ટ મહત્વ રહેલું છે આ કારણ તે જ સમગ્ર ભારતભરમાં મહાદેવના તમામ મંદિરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે તથા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો શિવ મંદિરે જોવા મળે છે ભગવાન મહાદેવના આ પવિત્ર શ્રાવણ માસમાં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે દરેક ભક્તોનો ભગવાન શિવ પર અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાને કારણે આ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.