ગુજરાતમાં કોરોના ને લઈને આવ્યા રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા અને આટલા મૃત્યુ થયા.

Published on: 9:59 pm, Fri, 25 June 21

ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં રાહત મળી રહે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 124 કેસ નોંધાયા છે. અને રાજ્યમાં પાણીના કારણે 3 લોકોના મૃત્યુ થયા છે. આજે ફરી એક વખત રાજ્યમાં કોરોના કેસનો આંકડો ઘટી રહ્યો છે.

અને રાજ્યમાં આજે પણ કોરોનાથી સજા થનારનો આંકડો વધ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 10045 લોકોના મૃત્યુ થયા છે. ગઈ કાલ કરતા આજે રાજ્યમાં કોરોના ના કેસો ઘટી રહ્યા છે.

આજે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 431 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 808849 લોકો કોરોના માંથી મુક્ત થયા છે. રાજ્યમાં આજે 38 લોકો વેન્ટિલેટર પર છે.

આજે એક્ટિવ કેસનો આંકડો 4116 પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 24260703 લોકોનું રસીકરણ થઈ ગયું છે અને આજે 358332 લોકોને રસી આપવામાં આવી છે.

આજે અમદાવાદ શહેરમાં કોરોના 27 કેસો નોંધાયા છે અને અમદાવાદ ગ્રામ્ય શહેરોમાં 0 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં કોરોના નવા 15 કેસો નોંધાયા છે અને ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસો નોંધાયા છે.

વડોદરા શહેરમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા છે અને જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 3 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટમાં 6 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસો નોંધાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોના ને લઈને આવ્યા રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં આટલા કેસ નોંધાયા અને આટલા મૃત્યુ થયા."

Leave a comment

Your email address will not be published.


*