કોરોના ના કેસ ને લઈને ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર.

Published on: 9:53 pm, Sun, 25 October 20

ભારતમાં કોરોનાવાયરસ ના કેસ 77 લાખને પાર પહોંચી ચૂક્યા છે જ્યારે દેશમાં કોરોનાથી દર્દીઓના મોત નો આંકડો એક લાખને પાર પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં 919 નવા કોરોના ના કેસો નોંધાયા છે. અમદાવાદ,રાજકોટ, વડોદરા, સુરત અને જામનગરમાં સૌથી વધારે કોરોના નું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં હજુ પણ કોરોનાવાયરસ ને કહેર યથાવત છે જે ખરેખર ચિંતાજનક બાબત છે. રાજ્યમાં રિકવરી રેટ ખૂબ જ સારો છે.

હાલમાં ગુજરાત રાજ્યમાં 13,936 એક્ટિવ કેસ છે. ગુજરાત રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 57 લાખને પાર થઈ ચૂક્યો છે.ઉલ્લેખનીય છે કે આજરોજ દરરોજ આવતા કોરોના કેસના આંકડાની સરખામણી એ આજરોજ ફરી એક વખત કોરોના કેસ માં ઘટાડો નોંધાયો છે.

અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 919 કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના નો ફુલ આંકડો 1,67,173 પર પહોંચ્યો છે.

રાજ્ય માટે મહત્વ અને રાહતની વાત એ છે કે રિકવરી રેટ 89.46% એ પહોંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસ ને લઈને ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર."

Leave a comment

Your email address will not be published.


*