57 વર્ષ પહેલા નેપાળને ખબર હતી રામ મંદિરની તારીખ? 57 વર્ષ પહેલા બન્યો હતો 2024 ને લઈને અદભુત સંયોગ,જાણો

22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા થવાના છે ત્યારે દેશની મોટી મોટી હસ્તીઓ સાથે સમગ્ર વિશ્વ આ શુભ કાર્યનું સાક્ષી બનશે ત્યારે નેપાળ સાથે ભગવાન શ્રીરામને સીતાનો સંબંધ નવો નથી મિત્રો. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જનક પૂરતી મળેલી ભેટ ઉપરાંત નેપાળ સાથેનો સંયુક્ત પણ સામે આવ્યો છે

જેના પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે રામલલાના મંદિરની ભવિષ્યવાણી 57 વર્ષ પહેલાં કરવામાં આવી હતી.વર્ષ 1967 માં નેપાળ પોસ્ટેજ દ્વારા જારી કરાયેલી ટિકિટ હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આમાં ભગવાન શ્રીરામની સાથે તેમની પત્ની સીતા પણ જોવા મળે છે.

ફોટોગ્રાફ ની સાથે ટિકિટ પણ નોંધાયેલી તારીખ પણ ખાસ છે. ફોટામાં ટોચ પર રામનવમી 2024 લખેલું છે અને લગભગ છ દાયકા જુનિયર ટિકિટ પર 2024 શા માટે લખાયું હતું તેના વિશે જાણીએ તો અંગ્રેજી કેલેન્ડર સાથે તારીખ ની તુલના કરીએ તો વિક્રમ સંવત 57 વર્ષ આગળ ચાલે છે.

તેથી 1967 માં જારી કરાયેલા સ્ટેમ્પ પર રામની તસવીર સાથે 2024 લખાયેલું છે.મિત્રો મળતી માહિતી મુજબ અયોધ્યામાં 1008 શિવલિંગ સ્થાપિત કરવા માટે મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે જે બાર દિવસ સુધી ચાલશે અને કહેવામાં આવી રહ્યું છે

કે અયોધ્યામાં સરયુ નદીના કિનારે યોજનાર આ યજ્ઞમાં નેપાળથી 21,000 જેટલા પૂજારીઓ આવશે અને રામ મંદિરથી લગભગ બે કિલોમીટર દૂર સરયું નદીના કિનારે 100 એકરમાં ટેન્ટસીટી પણ બનાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*