ગુજરાત ના આગામી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ને લઈને નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 11:17 am, Sat, 12 June 21

આજે રાજકોટમાં આવેલ ખોડલધામ કાગવડ મંદિર ખાતે લેવા પટેલ અને કડવા પટેલ ના સમાજના આગેવાનો વચ્ચે વિધાનસભાની ચૂંટણી પહેલા એક મહત્વની બેઠક કરાવી છે. તેમાં નરેશ પટેલ ખોડલધામ પહોંચી ગયા છે. તેમને આ બેઠક વિશે મહત્વનું યોગદાન આપ્યું.

ખોડલધામ કાગવડ મંદિરના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે અમે થોડા દિવસો પહેલા ઉજા દર્શન કરવા ગયા હતા. તે બેઠકમાં ચર્ચા થઈ કે રાજકીય રીતે પણ પાટીદારોને રાજ્યમાં મહત્વ મળવું જોઇએ તેમને કહ્યું કે કેશુભાઈ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

આ બેઠકમાં ચર્ચા થઈ કે આમ આદમી પાર્ટી ખૂબ જ સારું કાર્ય કરી રહી છે તેથી તેને ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સ્થાન મળી શકે છે અને કોન ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રીઓ ન હોય.

પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવો જોઈએ. સવારે 10 વાગે ખોડલધામ મંદિરે નરેશભાઇ પટેલ સહિતના લેઉવા અને કડવા પાટીદાર આગેવાનો સાથે એક મહત્વની બેઠક યોજાઇ હતી.

આ બેઠક કરી રહી છે ગુજરાત રાજ્ય માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ તેવું પાટીદારો આગેવાનોએ ઈચ્છે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત ના આગામી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ને લઈને નરેશ પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*