નરાધમ વ્યક્તિ મંદિરની દાનપેટીમાં નાખતો હતો કોન્ડોમ, લોકોએ પકડીને પૂછ્યું તો મળ્યો એવો જવાબ કે બધા થઇ ગયા બેભાન

Published on: 6:43 pm, Tue, 18 October 22

થોડાક દિવસો પહેલા એક ખૂબ જ ચોકાવનારી ઘટના બની હતી. આ ઘટના સાંભળીને તમે પણ ગુસ્સે થઈ જશો. કર્ણાટકનો એક વ્યક્તિ મંદિરની દાન પેટીમાં એવી વસ્તુ નાખતો હતો કે તે સાંભળીને તમે પણ ચોકી જશો. મિત્રો આપણે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે દાન પેટીમાં આપણે પૈસા નાખતા હોઈએ છીએ.

પરંતુ આ વ્યક્તિ મંદિરની દાન પેટી ઉપર વપરાયેલા નિરો-ધ નાખતો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીનું નામ દેવદાસ દેસાઈ છે. પોલીસ પૂછપરછ દરમ્યાન આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે યિશુનો સંદેશ ફેલાવવા માટે આવું કરી રહ્યું હતું અને તેને આ વાતનો કોઈ પણ પસ્તાવો નથી.

મિત્રો તમને જણાવી દઈએ કે આરોપીને પોલીસ એક વર્ષથી શોધી રહી હતી. મળતી માહિતી અનુસાર આરોપી દેવદાસ દેસાઈ મંદિરમાં જઈને મંદિરની દાન પેટીમાં વપરાયેલા નિરો-ધ નાખતો હતો. મળતી માહિતી અનુસાર આરોપીની ઉંમર 62 વર્ષની છે અને તેને ઘણા બધા મંદિરોમાં આ પ્રકારનું કૃત્ય કર્યું છે.

લાંબા સમયથી પોલીસ તેની શોધખોળ કરી રહી હતી, પરંતુ આ વખતે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન દેવદાસ દેસાઈ કબુલ કર્યું હતું કે, તેને આ રીતે અનેક મંદિરોને અપાવિત્ર કર્યા છે. તેને કુલ 18 મંદિરોમાં આ પ્રકારના કૃત્ય કર્યા છે.

આરોપી દેવદાસ દેસાઈને તેમની પત્ની અને બાળકો ઘણા સમય પહેલા છોડીને ચાલ્યા ગયા હતા. તે ઓટો ડ્રાઈવરનું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો. પરંતુ વૃદ્ધ અવસ્થામાં તેને ડ્રાઇવિંગ નું કામ છોડી દીધું હતું. પછી તેને પ્લાસ્ટિક પીકરનું કામ શરૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર આરોપીએ જણાવ્યું કે તેનો પરિવાર અને તેના પિતા ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે.

પોતાના ધર્મને આગળ વધારવા માટે આરોપીએ જણાવ્યું કે તે મંદિરની દાનપેટીમાં વપરાયેલા નિ-રોધ નાખીને મંદિરને અપવિત્ર કરીને લોકોને પોતાના ધર્મ તરફ લઈ જવા માગતો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે તેને મંદિરમાં જ નહીં પરંતુ ગુરુદ્વારા અને મસ્જિદમાં પણ આવું કર્યું છે. હજુ પણ પૂછપરછ દરમિયાન ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "નરાધમ વ્યક્તિ મંદિરની દાનપેટીમાં નાખતો હતો કોન્ડોમ, લોકોએ પકડીને પૂછ્યું તો મળ્યો એવો જવાબ કે બધા થઇ ગયા બેભાન"

Leave a comment

Your email address will not be published.


*