રાજકોટમાં બે બાળકોની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

Published on: 11:40 am, Tue, 23 August 22

ગુજરાતના રાજકોટ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. મળતી માહિતી અનુસાર માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

આ ઘટના બનતા જ મૃતક મહિલાના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાના સંતાનો સાતમ આઠમનું વેકેશન કરવા માટે મામાના ઘરે ગયા હતા. આ દરમિયાન મહિલાએ આ અંતિમ પગલું ભર્યું હતું. જેના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર આવેલી શ્રીરામ ટાઉનશિપમાં મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતાનું જીવનને ટૂંકાવવી લીધું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ સોનલબા દિગ્વિજયસિંહ પઢિયાર હતું અને તેમની ઉંમર 30 વર્ષની હતી.

સોનલબાએ માનસિક બીમારીથી કંટાળીને ઘરે જ સવારે પંખામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. આ ઘટના બની ત્યારે સોનલબાના બાળકો સાતમ આઠમનું વેકેશન કરવા મામાના ઘરે ગયા હતા. મળતી માહિતી અનુસાર જ્યારે આ ઘટના બની ત્યારે પડોશીઓ અને તેમના પતિ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ તમામ લોકો મળીને સોનલબાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સોનલ બાના મૃત્યુના કારણે બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટના બનતા જ પરિવારમાં પણ માતમ છવાઈ ગયું હતું.

આ ઘટના બની ત્યારે મૃત્યુ પામેલી મહિલાના પતિ અને તેના બંને બાળકો સાતમ આઠમનું વેકેશન બનાવવા માટે મામાના ઘરે ગયા હતા. ત્યારે પાછળથી સોનલબાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. માનસિક બીમારી હોવાના કારણે સોનલબાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાજકોટમાં બે બાળકોની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*