મોરારીબાપુએ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગને લઈને આપ્યું મહત્વનું નિવેદન, મોરારીબાપુએ કહ્યું કે…

Published on: 4:05 pm, Wed, 18 May 22

આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ જેમાં મોરારીબાપુ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે ત્યારે વાત કરીએ તો આ બાબરી મસ્જિદ પછી હવે આ જ્ઞાનવાપી મસ્જિદ ચર્ચાસ્પદ વિષય બન્યો છે. જાણવાનું એ છે કે મસ્જિદના પરિષદમાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ ઘટનાને લઇને અનેક મહાનુભાવોએ પોતાનું અલગ અલગ નિવેદન ગણાવ્યું છે.

ત્યારે આ વાતની જાણ થતાની સાથે જ સૌ કોઈ હિન્દુઓમાં ફરી એકવાર આસ્થા ની જ્યોત પ્રગટાવી છે. ત્યારે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુએ આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે જે જાણીને સૌ કોઈ લોકોની ગર્વ થશે અને હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પૂજ્ય મોરારી બાપુ એ કરેલી એ વાતો હાલ ખૂબ જ ચર્ચાસ્પદ બની છે.

ત્યારે આ વાત વિશે જાણીને સૌ કોઈ લોકોને ગર્વ થશે એવામાં મોરારીબાપુએ વાત કરી છે કે આખરી બનાવ બન્યો હતો અને શા માટે જ્ઞાનવાપી નિકટના ચર્ચાસ્પદ બની શકે. સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના વારાસણીની જ્ઞાનવાપી મસ્જિદને સોમવારના રોજ સૌથી મોટો દાવો કરવામાં આવ્યો છે કે દાવા અનુસાર મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળી આવ્યું છે જેની હાલ ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલિક કરવાનો આદેશ કર્યો છે અને આ ઘટનાને મામલે તાત્કાલિક ધોરણે ચુકાદો આવશે ત્યારે જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ પણ આપ્યો છે. જિલ્લા કોર્ટે આ મામલે જલ્દીથી જલ્દી ચુકાદો આવવાનો છે ત્યારે આ અરજી પર દીવાલ તોડવાની આવતીકાલે સુનાવણી પણ હાથ ધરવામાં આવે છે ત્યારે એ જાણીને ખૂબ જ ગર્વ થશે.

અમે તમને જણાવી દઈએ કે મોરારી બાપુએ એવી વાત કરી છે જેનાથી સૌ કોઈ લોકોનું હૃદય સ્પર્શી આવશે ત્યારે મોરારીબાપુએ કહ્યું કે સત્ય હંમેશા સત્ય જ રહેશે તે બદલાવવાનું નથી ત્યારે બે દિવસ માં જ સત્ય બહાર આવશે અને ઇતિહાસમાં છે કંઈ થયું હશે એનાથી તમામ વાકેફ છીએ.

આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે સત્યની જ હંમેશા થાય છે ત્યારે સત્ય બહાર આવશે એવામાં મોરારીબાપુએ કહ્યું કે હું આ સમગ્ર મામલે અભ્યાસ કરી રહ્યો છું અને જ્યાં પણ આવું થયું ત્યારે સત્ય બહાર આવશે ત્યારે મોરારી બાપુ એ કરેલી એવા તો હાલ સમગ્ર લોકો માટે ગર્વ બની રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મોરારીબાપુએ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગને લઈને આપ્યું મહત્વનું નિવેદન, મોરારીબાપુએ કહ્યું કે…"

Leave a comment

Your email address will not be published.


*