ગુજરાતમાં આ જગ્યાએ જ્યોતમાંથી સ્વયંભૂ પ્રગટ થયા છે માતાજી, જ્યાં માનતા માનવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

સાબરકાંઠામાં તણોદ તાલુકાના દહેગામ ધનસુરા હાઇવે પર વડોદરા ગામ આવેલું છે. ત્યાં વહાણવટી માતાજીના મંદિરનું ઘણું વિશેષ મહત્વ છે. જણાવી દઈએ કે, વહાણવટી માતાજીનું મંદિર સમગ્ર તલોદ તાલુકા સહિત આસપાસના જિલ્લાઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.