ખોડીયાર માતાના આ મંદિરમાં માતાજી મગરના સ્વરૂપમાં આપે છે દર્શન, જાણો આ મંદિર વિષે વિગતે

મિત્રો, આપણો દેશ ભારત એક એવો દેશ છે જે અનેક દેવી-દેવતાઓને માને છે. પરંતુ, ભારતમાં એવા હજારો મંદિરો છે જે ફક્ત દેવી-દેવતાઓના આશીર્વાદથી જ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે.