શ્રી દ્વારકાધીશના સાનિધ્યમાં આયોજિત “આહિરાણી મહારાસ” અંગે મણીધર બાપુએ એવી સુંદર વાત કરી કે…

મિત્રો આપ સૌ લોકો જાણતા જશો કે થોડા સમય પહેલા જ ગુજરાતમાં એક અનોખો ઇતિહાસ સર્જાયો હતો. જે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની ક્ષણ બની હતી કે જ્યાં દ્વારકામાં આહીરાની રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજની માતાઓ અને દીકરીઓએ રાસ રમી આ અનોખો ઇતિહાસ સર્જ્યો હતો. આ રાસમાં 37,000 થી પણ વધારે આહીરાણીઓએ રાસ રમી અનોખો ઇતિહાસ સર્જ્યો હતો.