મણીધર બાપુએ કહ્યું કે, માં મોગલને રાજી કરવા ઉપવાસ કરવાની જરૂર નથી… મંગળવારે આ કામ કરશો એટલે માં મોગલ હંમેશા રાજી રહેશે…

માં મોગલના તો પરચા અપરંપાર છે. માં મોગલ પોતાના ચરણમાં આવતા તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. એટલે જ માં મોગલને અઢારે વરણની માતા કહેવાય છે. માં મોગલે અત્યાર સુધીમાં લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

આપણે સોશિયલ મીડિયા પર માતાજીના અનેક પરચાઓ વિશે સાંભળ્યું હશે. ત્યારે આજે આપણે કબરાઉ ધામમાં બિરાજમાન મણીધર બાપુના વાયરલ થયેલા એક વિડીયો વિશે વાત કરવાના છીએ. જેમાં બાપુ ભક્તોને સમજાવી રહ્યા છે કે માં મોગલને રાજી કરવા માટે શું કરવું જોઈએ.

આપણે સૌ જાણીએ જ છીએ કે, માં મોગલના ધામ કબરાઉમાં દરરોજ સેકડો લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. દરેક લોકોને અહીં બિરાજમાન મણીધર બાપુ હંમેશા અંધશ્રદ્ધાથી દૂર રહેવાની સલાહ આપે છે.

આ દરમિયાન એક વખત મણીધર બાપુએ ભક્તોને જણાવ્યું હતું કે, માં મોગલને રાજી કરવા માટે કોઈ પણ પ્રકારના ઉપવાસ કરવાની જરૂર નથી. મણીધર બાપુ એ કહ્યું હતું કે માત્ર આટલું વસ્તુ કરશો તો માં મોગલ હંમેશા તમારા ઉપર રાજી રહેશે.

બાપુ કહે છે કે, માં મોગલને પ્રસન્ન કરવા માટે મંગળવાર ના રોજ ગરીબોને કપડાં આપો અને ગરીબોને ભોજન જમાડો. જો તમે મંગળવારના દિવસે આ કાર્ય કરશો તો માતાજીના આશીર્વાદ તમને મળશે અને માં મોગલ હંમેશા તમારા ઉપર પ્રસન્ન રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*