માણાવદરની ધોરણ-12ની સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષાનું પરિણામ આવ્યા, તે પહેલા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

Published on: 2:54 pm, Fri, 22 April 22

હાલમાં થોડાક દિવસો પહેલા જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ છે. મળતી માહિતી મુજબ બોર્ડની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે કેટલા વિદ્યાર્થીઓએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હશે. મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરમાં ધોરણ 12 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થિનીએ પરિણામ આવ્યા પહેલા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ધોરણ-12ની પરીક્ષાના પેપર નબળા થતાં ઓછામાં માર્ક આવવા કે નાપાસ થવાના ડરે માસૂમ દીકરીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર માણાવદરના મિતડી રોડ ઉપર આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતી પ્રિયા રાજેશભાઈ ઉમડિયાએ પોતાના ઘરની રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, હાલમાં મૃત્યુ પામેલી પ્રિયાએ ધોરણ 12 સાયન્સ ની બોર્ડની પરીક્ષા આપી હતી. પરંતુ આ બોર્ડની પરીક્ષામાં પેપર નબળા ગયા હોવાના કારણે પ્રિયાએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હોય છે. હવે ધોરણ 12 સાયન્સનું પરિણામ આવશે ત્યારબાદ પ્રિયાના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માણાવદરની ધોરણ-12ની સાયન્સની વિદ્યાર્થિનીએ પરીક્ષાનું પરિણામ આવ્યા, તે પહેલા ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*