બંગાળ માં ખેલા કરવાની તૈયારીમાં મમતા બેનર્જી! ભાજપ ને આપશે એવો ઝટકો કે…

Published on: 3:16 pm, Fri, 11 June 21

પશ્ચિમ બંગાળમાં ભાજપની હાર બાદ ભાજપને લાગવાના છે ઝટકા ભાજપના દિગ્ગજ નેતા મુકુલ રોય અને સુંભાશું વાપસી કરી શકે છે TMC પાર્ટીમાં. મુકુલ રોય આજ સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ને પાર્ટી મુખ્યાલયમાં મળવા જઈ શકે છે. આ બેઠકમાં અભિષેક બેનર્જી પણ હાજર રહેશે.

મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી તો જીતી ગયા પરંતુ તેમની પાર્ટી માંથી ઘણા સહયોગી પાર્ટી છોડી ને ચાલ્યા ગયા હતા પરંતુ હવે તે લોકો પરત ફરવા માંગે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પરિણામ આવ્યા બાદ મુકુલ રોય ફરીથી TMC માં વાપસી કરવા માંગે છે. સોગત રોયે કહ્યું અભિષેક બેનરજી ના સંપર્ક માં આવા ઘણા લોકો છે જે પરત કરવા માંગે છે.

જે લોકો પાર્ટી છોડીને ચાલ્યા ગયા હતા તે લોકો પરત ફરવા માંગે હોય તો તેને બે કેટેગરીમાં વહેંચવામાં આવી શકે છે. થોડા દિવસો પહેલા જ ભારતીય જનતા પાર્ટીના કોલકત્તામાં એક મિટિંગ યોજાઇ હતી તેમાં મુકુલ રોય ન પહોંચ્યા હતા.

આ ઉપરાંત મમતા બેનરજીના ભત્રીજી અભિષેક બેનર્જીને મુકુલ રોય ની પત્ની ને જોવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઘટનાઓ બાદ ઘણા પ્રતિબંધ લગાવી આવી રહ્યા છે. જેના કારણે મુકુલ રોય ભારતીય જનતા પાર્ટી છોડી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બંગાળ માં ખેલા કરવાની તૈયારીમાં મમતા બેનર્જી! ભાજપ ને આપશે એવો ઝટકો કે…"

Leave a comment

Your email address will not be published.


*