આપણી વાડીએ એક વખત લગાવી દો આ છોડ અને જિંદગીભર કરો લાખો રૂપિયાની કમાણી

Published on: 9:51 am, Sat, 13 November 21

કોરોના મહામારી બાદ જો હાલમાં પણ તમે એક એવા વ્યવસાયની શોધમાં છો કે,જ્યાથી તમે ખૂબ ઓછા રોકાણ માં મોટી કમાણી કરી શકો છો તો અમે આપની માટે એક આવો જ બિઝનેસ આઈડિયા લઈને

આવ્યા છીએ કે જ્યાં તમે એક વખત રોકાણ કરીને આખી જિંદગી લાખો રૂપિયા કમાઇ શકો છો.તેજ પત્તા ની ખેતી ખૂબ જ આસાન તેમજ ખૂબ જ સસ્તી છે. આની ખેતી કરવાથી ખેડૂતો ખૂબ ઓછા ખર્ચે વધારે

નફો મેળવી શકે છે. તેજ પત્તા નો ઉપયોગ અલગ અલગ હેતુ માટે કરવામાં આવતો હોય છે.તેજ પત્તા ની ખેતી ને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા ખેડૂતોને 30 ટકા સુધીની

સબસિડી આપવામાં આવી રહી છે. આમાંથી આવકની વાત કરવામાં આવે તો તમાલપત્રના છોડમાંથી વાર્ષિક પાંચ હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. આવા ફક્ત 25 છોડમાંથી વાર્ષિક 1,25,000 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

જો તમારી નાની એવી જગ્યા હોય તો તમે પણ ખૂબ આસાનીથી આની ખેતી કરી શકો છો. આ ખેતી કરવા માટે તમારે શરૂઆતના તબક્કામાં થોડી મહેનત કરવી પડશે.જેમ તેનો છોડ મોટો થતો જશે તેમ વધારે ખૂબ ઓછી મહેનત કરવી પડશે.જ્યારે છોડ આકાર લે ત્યારે તમે માત્ર વૃક્ષ ની સંભાળ લેવાની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આપણી વાડીએ એક વખત લગાવી દો આ છોડ અને જિંદગીભર કરો લાખો રૂપિયાની કમાણી"

Leave a comment

Your email address will not be published.


*