જય માં મોગલ : કામ-ધંધો સરખો થઈ જાય તેથી આ વ્યક્તિએ માં મોગલની માનતા રાખી, 15 દિવસમાં માં મોગલની કૃપાથી કામ-ધંધો સરખો થઈ ગયો…

Published on: 6:51 pm, Fri, 29 July 22

કહેવાય છે કે માં મોગલ ના પરચા અપરંપાર થયા છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે એ ભક્તો માં મોગલને અચૂક યાદ કરતા હોય છે અને કહેવાય છે કે માં મોગલ પણ ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. તેથી જ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં મોગલ બધા જ ભક્તોની બધી મનોકામનાઓ સંપૂર્ણ કરે છે.

સાચો દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. સાંભળ્યું છે કે આજ સુધીમાં મોગલ એ લાખો ભક્તોને પરચા પણ બતાવ્યા છે. એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક યુવક પોતાની માનતા પૂરી થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો છે.

ત્યારે કહેશો કે માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5100 રૂપિયા લઈને કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચ્યો હતો.

તે દરમિયાન મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી? ત્યારે યુવકે જણાવ્યું હતું કે પોતાના કામ ધંધાને લઈને માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખી માનતા માની હતી. તે માત્ર 15 દિવસમાં જ બધું ઠીક થઈ જતા માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છે તેમ જણાવ્યું હતું.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા એ સાથે 5100 રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે માં મોગલ એ તારી માનતા સ્વીકારી છે અને આ પૈસા દીકરીને આપજે માં મોગલ રાજી રાજી થશે.એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

તેથી જ તો કહેવાય છે કે માં મોગલ પર વિશ્વાસ રાખવામાં આવે તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થાય છે.મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું હતું કે માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે. તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થાય છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય માં મોગલ : કામ-ધંધો સરખો થઈ જાય તેથી આ વ્યક્તિએ માં મોગલની માનતા રાખી, 15 દિવસમાં માં મોગલની કૃપાથી કામ-ધંધો સરખો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*