જય માં મોગલ : માનતા પૂરી થતાં આ વ્યક્તિ 11 હજાર રૂપિયા માં મોગલના ચરણમાં અર્પણ કરવા આવ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…

Published on: 7:05 pm, Mon, 8 August 22

માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે માં મોગલના દર્શન માત્રથી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અને કહેવાય છે કે કોઈ ભક્તોમાં મોગલના મંદિરે દર્શનાર્થે આવે છે ત્યારે તેઓ માં મોગલના આશીર્વાદથી હસતા મોઢે ઘરે પરત ફરે છે. સાચા દિલથી માં મોગલ ને માનો તો માં મોગલ બધા ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે.

માં મોગલનો મહિમા પણ અપરંપાર રહ્યો છે.એટલું જ નહીં પરંતુ માં મોગલના આજ દિન સુધી લાખોમાં ભક્તોની પરચા પણ બતાવ્યા છે ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે. જેમાં એક યુવક પોતાની માનતા પુરી થતાની સાથે જ 11,000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલ ધામ ના મંદિરે આવી પહોંચ્યો છે.

કહેવાય છે કે લોકો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માનતા હોય છે, ત્યારે તમે પણ આ પરચા વિશે સાંભળીને માં મોગલ પ્રત્યે તમે પણ વિશ્વાસ બંધાઈ જશે ત્યારે આ યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 11,000 રૂપિયા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે આવીને માં મોગલના ચરણે અર્પણ કરવા આવ્યો.

આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એ મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા અને એ 11000 રૂપિયામાં એક રૂપિયા ઉમેરીને પરત આપ્યા અને કહ્યું કે આ પૈસામાંથી 5500 તું તારી પત્નિ ને અને 5500 બહેનને આપજે.

માં મોગલ રાજી થશે અને આ કોઈ ચમત્કારનો માનતા તમે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે. તેથી બધા ભક્તો પણ માં મોગલ પર વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતાઓ માને છે.

મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે માં મોગલ ને કોઈ દાન ભેટ નહિ જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.તેથી જ તો કહેવાય છે કે આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી માં મોગલ ની શરૂઆત થાય છે. આ ઉપરાંત સાચા દિલથી માં મોગલ ની માનતા માનો તો માં મોગલ બધા ભક્તોને હસતા મોઢે ઘરે પરત ફેરવે છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જય માં મોગલ : માનતા પૂરી થતાં આ વ્યક્તિ 11 હજાર રૂપિયા માં મોગલના ચરણમાં અર્પણ કરવા આવ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*