કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર ની મોદી સરકારે આ લોકોને આપ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે

Published on: 10:54 am, Sun, 15 November 20

કોરોના મહામારી કાળમાં કેન્દ્ર સરકારે કેટલાય નિયમોમાં ફેરફાર કર્યા છે.મોદી સરકારે વધુ એક રાહત ના સમાચાર આપતા રીટાયર થયેલા કર્મચારીઓને ભેટ આપી છે.સરકારે નવા નિયમ મુજબ હવે સરકારી કર્મચારી ઘરે બેઠા બેઠા જ પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમાં કરાવી શકે છે.સરકારે પેન્શનધારકોને પોતાના જીવનનું પ્રમાણપત્ર જમાં કરાવી શકશે.જેને ઇન્ડિયન પોસ્ટ બેંક અને ઇલેક્ટ્રોનિક અને માહિતી મળીને શરૂ કર્યું છે.

કાર્મિક,લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય નવા આદેશ મુજબ હવે પેન્શન ધારકોને પોસ્ટમેન ની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પોતાની બેંકમાં જમાં કરાવી શકે છે.સરકારે કોરોના મહામારી ને ધ્યાનમાં રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે.સરકારે કહું કે કેન્દ્ર સરકારના રીટાયર કર્મચારી પોસ્ટમેન મદદથી પોતાનું.

જીવન પ્રમાણપત્ર ઓનલાઇન જમાં કરાવી શકે છે.જોકે તમને જણાવી દઇએ કે આ સેવા ફ્રી નહિ હોય.આ સર્વિસ માટે તમારે ચાર્જ આપવો પડશે.

નવેમ્બર 2014 માં જ જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી જીવન પ્રમાણપત્ર ઓનલાઇન જમાં કરવાની સુવિધા શરૂ થઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર ની મોદી સરકારે આ લોકોને આપ્યા મોટા રાહતના સમાચાર,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*