કોરોનાની મહામારી વચ્ચે આ સાંસદે રાખ્યો કોંગ્રેસના ધારાસભ્યો માટે જમવાનો પ્રોગ્રામ.

Published on: 4:31 pm, Tue, 30 March 21

ગુજરાતમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્ક અને સામાજિક અંતર ના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક તરફ સરકાર અને રાજકીય પક્ષના લોકો જનતા નિયમનું પાલન કરાવવાનું કહે છે. બીજી તરફ પોતાના જ કાર્યક્રમોમાં નિયમો ના ધજાગરા કરતા જોવા મળે છે ત્યારે કોંગ્રેસના સાંસદ દ્વારા ધારાસભ્યોનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે અને કોરોના સંક્રમણ ને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.સરકાર દ્વારા લોકોને સામાજિક અંતર અને માસ્ક અને સામાજિક અંતર ના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

એક તરફ સરકાર અને રાજકીય પક્ષના લોકો જનતા નિયમનું પાલન કરાવવાનું કહે છે.બીજી તરફ પોતાના જ કાર્યક્રમોમાં નિયમો ના ધજાગરા કરતા જોવા મળે છે ત્યારે કોંગ્રેસના સાંસદ દ્વારા ધારાસભ્યોનો ભોજન સમારંભ યોજવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર ના ફાર્મ હાઉસમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

આ જમણવારમાં કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તા અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેવાના છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા કોંગ્રેસના 65 ધારાસભ્યો અને.

આ પક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને જમણવારમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.ફુલ 66 ધારાસભ્ય નું જમણવાર શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવનાર છે.

રાજ્યમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી બે હજાર કરતાં પણ વધારે કેસો સામે આવી રહ્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 8 લોકોના મોત થયા હતા.29 માર્ચ ના રોજ રાજ્યમાં 1731 દર્દીઓને હોસ્પિટલમાં સારવાર દરમિયાન રજા આપવામાં આવી છે.

રાજ્યમાં કોરોના કેસો વધતાં સરકાર દ્વારા લોકોને કાર્યક્રમો કરવાની ના પાડવામાં આવી છે ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો અલગ-અલગ આયોજન કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા આયોજિત કરવામાં આવેલા જમણવાર ને લઈને તેઓ વિવાદમાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાની મહામારી વચ્ચે આ સાંસદે રાખ્યો કોંગ્રેસના ધારાસભ્યો માટે જમવાનો પ્રોગ્રામ."

Leave a comment

Your email address will not be published.


*