પેટા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસને લાગ્યો એક મોટો ઝટકો, જાણો વિગતે

Published on: 10:15 am, Sat, 31 October 20

મધ્યપ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ચાલી રહેલા પ્રચાર વચ્ચે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગ્યો છે.ચૂંટણીપંચ દ્વારા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ નું સ્ટાર પ્રચારક નું સ્ટેટસ પણ રદ કરવામાં આવ્યું છે.ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે કમળનાથ દ્વારા હવેથી કોઈપણ કેમ્પીઈન કરવામાં આવશે તો સંપૂર્ણ ખર્ચ તે ઉમેદવાર પાસેથી લેવામાં આવશે જેમના ક્ષેત્રમાં અભિયાન ચલાવવામાં આવશે. મહત્વની વાત છે.

કે થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અમૃતિ દેવી સામે આઈટમ શબ્દનો ઉપયોગ કર્યો હતો.ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું કે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વિરુદ્ધ કૈલાશ વિજયવર્ગીય દ્વારા આપવામાં આવેલી ટિપ્પણી, ચૂંટણી સહિતા નું ઉલ્લંઘન છે.

આસાથે જ આ યોગે ભાજપના વરિષ્ઠ નેતા અને આચાર સહિતા દરમિયાન સાર્વજનિક રીતે આ પ્રકારના શબ્દોના ઉપયોગ ન કરવાની સલાહ આપી છે.

આ ચૂંટણી પ્રચારના સ્ટાફને રદ કરતા કોંગ્રેસને ખૂબ જ નુકસાન જશે. તે ભાજપ માટે સારા સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટા ચૂંટણીના પ્રચાર વચ્ચે કોંગ્રેસને લાગ્યો એક મોટો ઝટકો, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*