સુરતના અડાજણ માં ડોક્ટરે પોતાના હાથમાં ઇન્જેક્શન લઈ કર્યો આપઘાત, પુત્ર અમેરિકાથી નીકળ્યો છે અને પછી…

મિત્રો સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને તારવાડી ખાતે ઉદય પટેલ નામની હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પોતાની જાતે જ એક હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કરી લેતા આ દિવાળીના સમયે ચક્રચાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ અડાજણ પાટીયા ખાતે આવેલા પટેલ નગર સોસાયટીમાં રહેતા

55 વર્ષીય ડોક્ટર ઉદય પટેલ ગત રાત્રે રાંદેર તારવાડી ખાતે આવેલી તેમની પોતાની ઉદય પટેલ હોસ્પિટલ ની અંદર જાતે જ એક હાથમાં નોઝલ નાખી નોવેક્સ નામનું ઇન્જેક્શન મારી લીધું હતું અને હોસ્પિટલ ની અંદર બેભાન અવસ્થામાં તેઓ મળી આવ્યા હતા.પરિવારજનો ડોક્ટર ઉદયને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા

જ્યાં ફરજ પરના તબીબઓએ તેઓને મૃત જાહેર કર્યા હતા. તપાસ કરી રહેલા રાંદેર પોલીસે જણાવ્યું કે ઉદય પટેલ એમડી ફિઝિયેશન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની ઉદય પટેલ નામની હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલ ની અંદર તેમને જાતે જ પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હતો.

પરિવારજનો ડોક્ટર ઉદયને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબઓએ તેઓને મૃત જાહેર કર્યા હતા. તપાસ કરી રહેલા રાંદેર પોલીસે જણાવ્યું કે ઉદય પટેલ એમડી ફિઝિયેશન ડોક્ટર હતા. તારવાડીમાં તેમની ઉદય પટેલ નામની હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલ ની અંદર તેમને જાતે જ પોતાના ડાબા હાથમાં ઇન્જેક્શન મારીને આપઘાત કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*