ઘરની સમસ્યાઓ દૂર થાય તે માટે આ યુવકે માં મોગલની માનતા રાખી, માનતા પૂરી કરવા યુવક 5100 રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને મોગલ ધામ પહોંચ્યો…

Published on: 6:51 pm, Wed, 3 August 22

કહેવાય છે કે માં મોગલ અઢારે ની માતા કહેવાય છે અને માં મોગલ ના પરચા અપરંપાર રહ્યા છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ ની કૃપાથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.આ ઉપરાંત ભક્તો પણ માં મોગલ ને સાચા દિલથી માને છે તેથી માં મોગલ ની કૃપા હંમેશા તેમના પર વરસી રહે છે.

ત્યારે તમે પણ ઘણીવાર સાંભળ્યું હશે કે માં મોગલની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. એવામાં જ આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 5100 માં મોગલના ચરણે અર્પણ કરવા કચ્છમાં આવેલું કબરાઉ મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યું છે.

માં મોગલની કૃપાથી બધા જ ભક્તોના જીવનમાં આવેલી બધી જ સમસ્યાઓ દૂર થાય છે. એવામાં જ એ યુવકની સમસ્યા દૂર થતાની સાથે જ તે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે તેની માનતા પૂરી કરવા માટે આવી પહોંચ્યો છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કબરૌ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધરબાપુ પણ સાક્ષાત બિરાજમાન છે ત્યારે મણીધર બાપુના યુવકે આશીર્વાદ લીધા.

મણીધર બાપુએ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે યુવકે જણાવ્યું કે તેની કોઈક સમસ્યા દૂર થઈ જતાની સાથે જ તે 5100 માં મોગલના ચરણે અર્પણ કરવા માટે અને આ ઉપરાંત એક ચાંદીનું છત્ર પણ માં મોગલના ચરણે અર્પણ કરવા માટે આવ્યો છે ત્યારે મણીધર બાપુએ 51 સો રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને યુવકને પરત આપ્યા.

આ ઉપરાંત મણીધર બાપુએ વિશેષમાં કહ્યું કે આ ચાંદીનું છત્ર પણ તમારા કુળદેવીને ચઢાવજે માં મોગલ રાજી થશે અને માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે. મણીધર બાપુએ વિશેષમાં જણાવતા કહ્યું કે આ કોઈ ચમત્કારનો માનતા તમે એ માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઘરની સમસ્યાઓ દૂર થાય તે માટે આ યુવકે માં મોગલની માનતા રાખી, માનતા પૂરી કરવા યુવક 5100 રૂપિયા અને ચાંદીનું છત્ર લઈને મોગલ ધામ પહોંચ્યો…"

Leave a comment

Your email address will not be published.


*