ગુજરાત એક મંદિર માં વર્ષો જૂની પથરી અને હરસ મસા મટી જાય છે – જાણો ક્યાં આવેલું છે આ મંદિર

સમગ્ર ગુજરાતમાં અનેક દેવી-દેવતાઓના તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે. તેથી દરેક ભક્તો માટે તે આસ્થાનું કેન્દ્ર બની જાય છે. ગુજરાતમાં ઘણા ચમત્કારી મંદિરો પણ આવેલા છે. જેના ચમત્કારોની વાતો સમગ્ર ગુજરાતમાં છવાયેલી છે આવા જ એક મંદિર વિશે વાત કરવા આજે જઈ રહ્યા છીએ. આ મંદિરમાં લપસ્યા ખાવાથી વર્ષો જુના હરસ મસા પણ મટી જાય છે. તેની સાથે સાથે પથરીઓમાં પણ ઘણા ભક્તોને ખૂબ મોટી રાહત થઈ છે. આ ચમત્કારી મંદિરની વાતો માત્ર ભારત માં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ફેલાયેલી છે. અહીં દેશ-વિદેશથી લોકો માનતા રાખે છે અને માતાજી પણ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.