ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મહત્વનો નિવેદન, જાણો શું કહ્યું…

Published on: 2:13 pm, Mon, 9 August 21

ગુજરાતના 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જ એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાવાની છે.

પરંતુ તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી મહત્વનું યોગદાન આપ્યું છે. આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં યોજાય તેવી શક્યતાઓ છે પરંતુ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાણકારી આપતા કહ્યું કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની નથી બલકે ચૂંટણી રાબેતા મુજબ યોગ્ય જ સમયે યોજાશે.

ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં અનેક રાજકીય પક્ષો સક્રિય થયા છે. તેવામાં ગુજરાતમાં આ વખતે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ ખૂબ જ વધારી રહી છે.

અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને સારી એવી ટક્કર આપી શકે છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે.

આ ઉપરાંત અસુદ્દીન ઔવેસી તેમજ અન્ય પક્ષ પણ ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરતા રાજકારણ ગરમાયું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું નિવેદન સ્પષ્ટ આપી દીધું છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણી રાબેતા મુજબ જ યોજાશે. જેને લઇને આ વખતે વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાવાની છે તેવી ચર્ચાઓનો અંત આવી ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મહત્વનો નિવેદન, જાણો શું કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*