ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની તબિયત ને લઈને મહત્વના સમાચાર, જાણો વિગતે

Published on: 10:12 am, Mon, 10 May 21

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે કહ્યું હતું કે તેઓ વાયરસના સંક્રમણની મુક્ત થયા છે. તેમણે અમદાવાદની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નીતિન પટેલ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા.

તેમને વાયરસથી ચેક લાગતાં તેને 24 એપ્રિલના રોજ અમદાવાદની યુ એન મેહતા ઇન્સ્ટિટયુટ ઓફ કાર્ડીઓલોજી અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રાજ્યના આરોગ્ય પ્રધાન ની જવાબદારી સંભાળી રહેલા નીતિન પટેલે ટ્વિટ કરીને કહ્યું કે યુ એન મહેતા હોસ્પિટલ માં 15 દિવસ સુધી સારવાર લીધા બાદ તેઓને રજા આપવામાં આવી છે. ભગવાન અને તમારા લોકોના આશીર્વાદથી હું ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છું.

શુભેચ્છાઓ અને પ્રેમ માટે તેમને લોકો અને હોસ્પિટલના ડોક્ટરો ઉપરાંત કર્મચારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. હાલમાં ડોક્ટરની સલાહ મુજબ નીતિન પટેલને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની તબિયત ને લઈને મહત્વના સમાચાર ગણી શકાય કે તેઓએ કોરોના ને મહાત આપીને સાજા થઇ ગયા છે.

તેઓએ 15 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેઓએ ટ્વીટ કરીને ડોક્ટર, કર્મચારીઓ, લોકો અને ભગવાનનો આભાર માન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની તબિયત ને લઈને મહત્વના સમાચાર, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*