અમદાવાદ વાસીઓ માટે મહત્વના સમાચાર, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જનતા કર્ફ્યુને લઈને લીધો મોટો નિર્ણય…

Published on: 12:09 pm, Mon, 12 July 21

આજે અષાઢી બીજના છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પોલીસના ચુસ્ત પ્રતિબંધ સાથે નીકળી છે. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રથ યાત્રા પૂર્ણ થયા બાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

એમણે જણાવ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રામાં મર્યાદિત લોકો સાથે સપત્ર કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની કૃપા અવિરત રાજ્ય પર રહી.

અને આગામી દિવસોમાં રાજ્યમાં કોરોના ની સ્થિતિ કાબુમાં આવે તેવી પ્રાર્થના છે. આ ઉપરાંત પ્રદીપસિંહ જાડેજાએ જનતા કરફ્યુ ને લઈને પણ મહત્વનું નિવેદન આપતા.

કહ્યું હતું કે મેં રાજ્યના પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. પ્રદિપસિંહ જાડેજા નું કહેવું છે કે રથયાત્રા તેના સમય કરતા વહેલા પૂર્ણ થઇ જશે.

આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રા ના કારણે અમદાવાદના વિસ્તારોમાં સવારથી કરફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. કર્ફ્યુ 11.30 કલાકે જ પૂર્ણ થશે અને જનજીવન ફરીથી રાબેતા મુજબ શરૂ થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદ વાસીઓ માટે મહત્વના સમાચાર, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જનતા કર્ફ્યુને લઈને લીધો મોટો નિર્ણય…"

Leave a comment

Your email address will not be published.


*