વાહનો પર જાતિવાદના સ્ટીકરો લગાવીને ફરતા લોકો માટે મહત્વના સમાચાર, સરકાર દ્વારા પોલીસને અપાયો આ ઓર્ડર

Published on: 9:35 pm, Sun, 27 December 20

ઉત્તર પ્રદેશના રસ્તા ઉપર વાહનો ને લઈને નીકળતા લોકોએ હવે ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. ગાડીઓ પર જાતી સૂચક સ્ટીકર લગાવેલા હશે તો તમારી ગાડી જપ્ત થઈ જશે.હાલમાં જ પ્રધાનમંત્રી કાર્યાલય ને મળેલા એક પત્રમાં યુપીના રસ્તાઓ પર જાતિવાદી સ્ટીકરો થી સમાજ માં ઉભા થતા ખતરાને લઈને જાણ કરવામાં આવી છે. આ ઘટના બાદ પીએમઓ આ વાહનો ના માલિકો પર કાર્યવાહી કરવાની વાત કરી છે.

વાહનોના રજિસ્ટ્રેશન નંબર માટે એક ઓળખાણ ચિહ્ન હોય છે.તેની સાથે સાથે લોકો પોતાના વાહન ઉપર કોઈ જાતિ ધર્મ ને લગતા સ્ટીકરો લગાવીને ફરતાં હોય છે.હવે જાતિવાદના સ્ટીકરો લગાવીને ફરતા વાહનો વિરુદ્ધ રોડ પરિવહન વિભાગ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

પરિવહન વિભાગ એ આ વાહનો વિરુદ્ધ કલમ 177 અંતર્ગત દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ ના રસ્તાઓ પર જાતિવાચક શબ્દો ના સ્ટીકર લાગેલા વાહન રોડ પર ફરતા હોય છે.

લખનઉમાં જાતિવાચક શબ્દોના સ્ટીકર વાહન પર લગાવીને ફરતા લોકોની સંખ્યા ખુબ જ વધારે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાહનો પર જાતિવાદના સ્ટીકરો લગાવીને ફરતા લોકો માટે મહત્વના સમાચાર, સરકાર દ્વારા પોલીસને અપાયો આ ઓર્ડર"

Leave a comment

Your email address will not be published.


*